સીએ શાખા – ઘ્વારા ” જ્ઞાન સંગમ ” આણંદ મુકામે પરિસંવાદ યોજાયો..
આણંદ અને વડોદરા સીએ બ્રાન્ચ દ્વારા તા ૨૨ અને ૨૩ મે–૨૦૨૫ ના રોજ “જ્ઞાન સંગમ” ૨૦૨૫ દ્વિદીવસીય પરિસંવાદ મધુભાન રિસોર્ટ, આણંદ ખાતે યોજાયો. આ પરિસંવાદ મા આવક વેરા, વસ્તુ અને…
देश की रक्षा करने वाले सैनिकों के सम्मान में आणंद(गुजरात)में भव्य तिरंगा यात्रा निकाली गई
भारत माता की जय….वंदे मातरम के नारे से गूंज उठा शहर पहलगाम में हुए आतंकवादी हमले के बाद भारत ने “ऑपरेशन सिंदूर” के जरिए दुश्मन देश पाकिस्तान में 9 आतंकवादी…
आणंद(गुजरात)साइबर क्राइम पुलिस ने “ऑपरेशन सिंदूर” के खिलाफ सोशल मीडिया पर आपत्तिजनक टिप्पणी करने वाले एक युवक को कुछ ही घंटों में पकड़ लिया।
22 अप्रैल 2025 को जम्मू-कश्मीर के पहलगाम में हुए आतंकवादी हमले में 26 भारतीय नागरिक मारे गए। जवाब में, भारत सरकार और भारतीय सेना द्वारा ऑपरेशन सिंदूर चलाया गया। इस…
ऑपरेशन सिंदूर, ब्रेकिंग अखिल भारतीय संत समिति के राष्ट्रीय अध्यक्ष परम पूज्य जगद्गुरु अविचलदेवाचार्यजी महाराज ने दी प्रतिक्रिया
ऑपरेशन सिंदूर, ब्रेकिंग अखिल भारतीय संत समिति के राष्ट्रीय अध्यक्ष परम पूज्य जगद्गुरु अविचलदेवाचार्यजी महाराज ने दी प्रतिक्रिया. भारतीय सेना के ऑपरेशन सिंदूर पर प्रतिक्रिया हमारी सेना द्वारा किए गए…
ઓડ શહેરના ખેડૂતનાં ખેતરમાં અવારનવાર ભેલાણ થતાં ખેડૂતોની દયનીય સ્થિતિ
આણંદના ઓડની નોખા તલાવડી સીમમાં ભરવાડો પોતાના પશુઓ દ્વારા ભેલાણ કરાવીને ખેડૂતોના ઉભાં પાકને નુક્સાન થતાં આક્રોશ સાથે દયનીય સ્થિતિ જોવા મળી ખેડૂતો એ જણાવ્યું કે બાજરી,મકાઈ,ગવાર જેવા પાકની અમારા…
राष्ट्रीय अग्निशमन सेवा सप्ताह का जश्न मना रहा है आणंद-सोजित्रा रोड स्थित मधुभान रिसोर्ट में अग्नि अभ्यास का आयोजन
आणंद(गुजरात)अग्निशमन विभाग 14 अप्रैल से 20 अप्रैल तक राष्ट्रीय अग्निशमन सेवा सप्ताह मना रहा है। जिसके तहत विभिन्न स्थानों पर मॉक ड्रिल का आयोजन किया जा रहा है। इसके तहत…
ઓડના મંદિરોમાં હનુમાન જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરાઇ
આણંદ: ઓડ નગરના નાનાંમોટાં મંદિરોમાં ચૈત્ર સુદ પૂનમ તા-૧૨, શનિવારના રોજ હનુમાનજી મહારાજની જન્મોત્સવની મંદિરોની ધાર્મિક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી શહેરમાં સ્વામિનારાયણ(BAPS) મંદિર સામે આવેલ ૩૫/ફૂટની હનુમાનજીની મૂર્તિ સમક્ષ…
ઓડમાં શ્રીહરસિધ્ધી માતાજીના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા,ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો
આણંદ: ઓડમાં સૂરીવાળી ભાગોળે,મોટા ફળિયામાં આવેલ શ્રી હરસિધ્ધિ માતાજીના મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો નેહા માસી અને તેમના મંડળ દ્વારા મંદિરે આવીને હરસિધ્ધિ માતાજીને ચાંદીનું છત્તર ચડાવાયુ ત્રિદિવસીય મહોત્સવનાં…
આણંદમાં પાંજરાપોળ લઈ જવાતી ગાયો પર અત્યાચારનો આરોપ,ગૌરક્ષક દળ દ્વારા પોલીસ મથકે આવેદન પત્ર આપ્યું
આણંદ મહાનગરપાલિકા રખડતાં પશુઓને પકડવામાં આવી રહ્યા છે ત્યારે ગાય ને ક્રુરતા પૂર્વક દંડા થી માર મારતો વાયરલ વિડીઓથી હિન્દુઓની લાગણી દુભાઈ.આ પહેલાં પણ પશુઓને પકડવાની કામગીરી વિવાદમાં રહી છે…
ઓડ શહેરમાં ભાજપના મંડળોની હોદ્દેદારોની નિમણૂકમાં અન્યાય
આણંદ જિલ્લાનાં ઓડ શહેર ભાજપમાં જિલ્લાના વિવિધ મંડળના મહામંત્રીઓ, હોદ્દેદારોની નિમણૂક જાહેર કરવામાં આવી . જેમાં સ્થાનિક ભાજપનાં હોદ્દેદારો નું વર્ચસ્વ વધુ રહ્યું હોવાનું જણાઈ આવ્યું છે .જ્યારે પાયાના કાર્યકરોની…
